માધાપર જુનાવાસ દરિયાલાલ જલારામ મંદિર ખાતે રામનવમી ના પાવન દિવસે માધાપર લોહાણા મહાજન દ્વારા બપોર રામજન્મ ઉત્સવ યોજ્યો હતો
આજે રોજ તાઃ ૧૭ ના માધાપર જુનાવાસ મધ્યે શ્રી દરીયાલાલ જલારામ મંદિર ખાતે રામનવમી ના પાવન દિવસે માધાપર લોહાણા મહાજન દ્વારા બપોર રામજન્મો ઉત્સવ ત્યાર બાદ ૧૨ કલાકે સંગીતમય મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું. આરતી ની પુણાૅહુતી બાદ પંજુરી તથા સુકા પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું રાત્રે ૯.૩૦ કલાકે જલારામ સત્સંગ ગ્રુપના સથવારે ભક્તિ સંગીત નું આયોજન કરવામાં આવેલ જેમાં લોહાણા સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા